જામનગર ખાતે કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાન માં રાખી લેવાયેલ અગત્ય નિર્ણય…..

જામનગર,

 

જામનગરમાં કોરોના ના વધતા જતા સંક્રમણને લઇને જામનગર વેપારી મહામંડળ નો નિર્ણય….

 

જામનગર શહેરમાં ચા-પાન ના વેપારીઓ દ્વારા એક સપ્તાહ દરમિયાન સાંજે ૬ વાગ્યાથી વેપાર-ધંધા બંધ રખાશે……

 

સોમવાર તા.૧૩.૭.૨૦૨૦ થી રવિવાર એક સપ્તાહ દરરમિયાન સવારે ૮.૦૦ થી ૬.૦૦ સુધી જ દુકાનો ખુલી રહેશે…..

 

રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર

Related posts

Leave a Comment